Wednesday, October 26, 2022

પાલઘરમાં કેમિકલ કંપનીમાં ફાટ્યું બોઇલર, બે લોકોના મોત; 11 લોકો ઘાયલ

પાલઘર જિલ્લાના બોઈસર MIDC વિસ્તારમાં એક કેમિકલ કંપનીમાં બોઈલર ફાટવાને કારણે આગ ફાટી નીકળી હતી. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે અને 11 ઘાયલ લોકોને શિંદે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પાલઘરમાં કેમિકલ કંપનીમાં ફાટ્યું બોઇલર, બે લોકોના મોત; 11 લોકો ઘાયલ

પ્રતિકાત્મક છબી

છબી ક્રેડિટ સ્ત્રોત: ફાઇલ ફોટો

પાલઘર જિલ્લાના બોઈસર MIDC વિસ્તારમાં એક કેમિકલ કંપનીમાં બોઈલર ફાટવાને કારણે આગ ફાટી નીકળી હતી. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે અને 11 ઘાયલ લોકોને શિંદે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.