બનાસકાંઠા (પાલનપુર)9 કલાક પહેલા
- કૉપી લિંક

પ્રતીકાત્મક તસવીર
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં આજે બ્રેક લાગી છે. આજે એકપણ નવો કેસ ન નોંધાતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. જિલ્લામાં આજે 3 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. હવે એક્ટિવ કેસનો આંક ઘટીને 18 થયો છે. જિલ્લામાં આજે 243 RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. પરંતુ, આજે જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. જિલ્લામાં આજે ત્રણ દર્દીઓ ડીસ્ચાર્જ થયા હતા. જેથી એક્ટિવ કેસનો આંક ઘટીને 18 પર આવી પહોંચ્યો છે. જિલ્લામાં આજે RTPCRના 243 ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમાં એકપણ દર્દી પોઝિટિવ મળ્યો ન હતો.
અન્ય સમાચારો પણ છે…