Monday, April 17, 2023

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે નવા 2 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 19 પર પહોંચ્યો | 2 new cases were reported in Surendranagar district today, the number of active cases reached 19 | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર8 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે સાયલા ગ્રામ્યમાં 3 અને થાનગઢ ગ્રામ્યમાં 1 કેસ સહિત કુલ 4 કોરોનાના કેસ નોંધાયા હતા. આમ જિલ્લામાં 77માંથી 58 દર્દી સાજા થતા 19 એક્ટીવ કેસ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તા.16 એપ્રલિને રવિવારે માત્ર 2 આરટીપીસીઆર ટેસ્ટ જ કરવામા આવ્યા હતા.

જેમાં સાયલા ગ્રામ્યમાં 3 અને થાનગઢ ગ્રામ્યમાં 1 કેસ સહિત કુલ 4 કોરોનાના કેસ નોંધાયા હતા. આ દિવસે 1 દર્દી સાજો થતા જિલ્લામાં કુલ 77 કેસોની સામે 58 લોકો કોરોનામુક્ત બનતા 19 કેસ એક્ટિવ રહ્યા હતા. આ એક્ટિવ કેસમાં ચોટીલા-4, લીંબડી-3, મૂળી-4, સાયલા-3, થાનગઢ-1 અને વઢવાણ પંથકમાં 4 કોરોનાના એક્ટિવ કેસ રહ્યા હતા. આરોગ્ય તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ આ તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.