પાલઘરમાં કેમિકલ કંપનીમાં ફાટ્યું બોઇલર, બે લોકોના મોત; 11 લોકો ઘાયલ

પાલઘર જિલ્લાના બોઈસર MIDC વિસ્તારમાં એક કેમિકલ કંપનીમાં બોઈલર ફાટવાને કારણે આગ ફાટી નીકળી હતી. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે અને 11 ઘાયલ લોકોને શિંદે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પાલઘરમાં કેમિકલ કંપનીમાં ફાટ્યું બોઇલર, બે લોકોના મોત; 11 લોકો ઘાયલ

પ્રતિકાત્મક છબી

છબી ક્રેડિટ સ્ત્રોત: ફાઇલ ફોટો

પાલઘર જિલ્લાના બોઈસર MIDC વિસ્તારમાં એક કેમિકલ કંપનીમાં બોઈલર ફાટવાને કારણે આગ ફાટી નીકળી હતી. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે અને 11 ઘાયલ લોકોને શિંદે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

أحدث أقدم