ગુજરાત અને હિમાચલની ચૂંટણી પહેલા ચૂંટણી પંચની પહેલ

[og_img]

  • ફોર્મ ભરતી વખતે વચનો અંગે વિગતો જણાવવી પડશે
  • વચનો પુરા કરવા પૈસા અંગે આપવી પડશે માહિતી
  • આદર્શ આચાર સંહિતાના ભાગ બનાવવામાં આવશે

 ગુજરાત અને હિમાચલની ચૂંટણી પહેલા ચૂંટણી આયોગે રાજકીય પક્ષો પર લગામ લગાવી છે. ચૂંટણીમાં વચનો આપવા બાબતે આચાર સંહિતા જાહેર કરી છે. રાજકીય પક્ષોના પર્ફોમાં જાહેર કરવામાં આવ્યો છે. તેમજ રાજકીય પક્ષો પાસેથી 19 ઓક્ટોબર પહેલા વિગતો મંગાવવામાં આવી છે.

أحدث أقدم