Tuesday, October 11, 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં કરો આ વસ્તુઓનું સેવન, તણાવ ઝડપથી થશે દૂર
Oct 11, 2022 | 5:43 PM
TV9 GUJARATI | Edited By: Abhigna Maisuria
Oct 11, 2022 | 5:43 PM
ભોજનની મદદથી પણ તણાવ દૂર કરી શકાય છે. તમારા બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં કેટલાક ફેરફાર કરીને તમે તણાવથી દૂર રહી શકો છો.
ભોજનની મદદથી પણ તણાવ દૂર કરી શકાય છે. તમારા બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં કેટલાક ફેરફાર કરીને તમે તણાવથી દૂર રહી શકો છો.
બ્રેકફાસ્ટમાં ઈંડા, દહી જેવી વસ્તુની સાથે હેલ્ધી સ્મૂધી પીઓ. તમે દાળ, ઢોસા, ચિકન સલાડ, ઈંડાની સાથે એવોકાડોનું પણ સેવન કરી શકો છો.
બપોરના લંચમાં તમે એક રોટલી, અડધો કપ ભાત, અડધો કપ દાળ, 2 ઈંડા અને 250 ગ્રામ ચિકનનું સેવન કરો. તમે તેની સાથે પનીર અને છાશ જેવી વસ્તુનું પણ સેવન કરી શકો છો.
ડિનરમાં ભાત, 2 રોટલી અને 2 શાકનું સેવન કરો. આ તમામ વસ્તુનું નિયમિત સેવન કરવાથી તમે તણાવથી દૂર રહી શકો છો.