HomeBreaking News ડાયાબિટીસના દર્દીઓ માટે જામફળ ફાયદાકારક છે, નિયમિત ખાવાથી કંટ્રોલમાં રહેશે બ્લડ સુગર byAPI Publisher -October 13, 2022 0 Health Care Tips : આપણે રોજબરોજના જીવનમાં એવા ઘણા ફળોનું સેવન કરીએ છે. જે ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપે છે અને તેનાથી બચવામાં મદદરુપ થાય છે. Oct 13, 2022 | 6:07 PM TV9 GUJARATI | Edited By: Abhigna Maisuria Oct 13, 2022 | 6:07 PM દુનિયામાં હાલ ડાયાબિટીસની સમસ્યાથી દર ત્રીજો વ્યક્તિ પીડાય રહ્યો છે. આ ખતરનાક બીમારીથી બચવા માટે તમે જામફળનું સેવન કરી શકો છો. ડાયાબિટીસના દર્દીઓએ એવી જ વસ્તુનું સેવન કરવુ જોઈએ જેમાં મીઠાસ નહીંવત હોય. તેવામાં આ ફળ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. જામફળમાં વિટામિન – C,B,A અને ફોસ્ફોરસ ભરપૂર માત્રામાં હોય છે. જામફળના પાનનું સેવન શુગરના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે. જામફળમાં ફાઈબર હોય છે જે ગ્લૂકોઝના સ્તરને સંતુલિત રાખવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ જો આ ફળના પાનની ચા બનાવીને તેનું સેવન કરે તો શરીરમાં ઈન્સુલિનનું સ્તર નિયંત્રિત રહે છે. Most Read Stories