ભારતના ઘણા રાજ્યોમાં હાલ પ્રદૂષણને કારણે વાતાવરણ ખરાબ થઈ રહ્યુ છે. જેને કારણે લોકો ખાંસી જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ખાંસીની સમસ્યા હોય તો તમારે કેટલીક વસ્તુના સેવનથી દૂર રહેવુ જોઈએ.
ઑક્ટો 31, 2022 | સાંજે 6:41
ઑક્ટો 31, 2022 | સાંજે 6:41