No results found

    Dussehra 2022: મીઠાઈ ખાવાના શોખીન છો તો દશેરાના દિવસ પર બનાવો આ સ્વાદિષ્ટ મીઠાઈ | Dussehra 2022 make this delicious dessert on Dussehra day

    Dussehra 2022: દશેરાના દિવસે તમે જલેબી ફાફડા સિવાય કેટલીક સ્વાદિસ્ટ વાનગીઓનો આનંદ ઉઠાવી શકો છો. આ સ્વાદિસ્ટ મીઠાઈઓ તમે તમારા મહેમાનો પણ ખવડાવી દશેરાના દિવસનો આનંદ માણી શકો છો.

    Oct 04, 2022 | 10:14 PM

    TV9 GUJARATI

    | Edited By: Abhigna Maisuria

    Oct 04, 2022 | 10:14 PM

    દશેરાનો તહેવાર સચ્ચાઈની જીતનું પ્રતીક છે. આ અવસરે રાવણ દહન કરવામાં આવે છે. લોકો સાથે મળીને આ તહેવાર પર કેટલીક મીઠાઈનો આનંદ પણ માણી શકે છે.

    દશેરાનો તહેવાર સચ્ચાઈની જીતનું પ્રતીક છે. આ અવસરે રાવણ દહન કરવામાં આવે છે. લોકો સાથે મળીને આ તહેવાર પર કેટલીક મીઠાઈનો આનંદ પણ માણી શકે છે.

    શીરો -  તે ઝડપથી બની જતી વાનગી છે, તેમાં સૂજી, ખાંડ, ઈલાયચી પાઉડર , સૂકા મેવા અને પાણીનો ઉપયોગ થાય છે.

    શીરો – તે ઝડપથી બની જતી વાનગી છે, તેમાં સૂજી, ખાંડ, ઈલાયચી પાઉડર , સૂકા મેવા અને પાણીનો ઉપયોગ થાય છે.

    ખીર - તે ભારતની એક પારંપરિક મીઠી વાનગી છે. તે ઘણા સારા સારા અવસરો પણ બનાવવામાં આવે છે.

    ખીર – તે ભારતની એક પારંપરિક મીઠી વાનગી છે. તે ઘણા સારા સારા અવસરો પણ બનાવવામાં આવે છે.

    માલપુઆ - તે દેશી ઘીમાં બનતી સ્વાદીસ્ટ મીઠાઈ છે. તેને રવા, મેદા, ખાંડ અને દૂધની મદદથી બનાવવામાં આવે છે.

    માલપુઆ – તે દેશી ઘીમાં બનતી સ્વાદીસ્ટ મીઠાઈ છે. તેને રવા, મેદા, ખાંડ અને દૂધની મદદથી બનાવવામાં આવે છે.

    શ્રીખંડ - તે એક હેલ્ધી અને ટેસ્ટી મીઠાઈ છે. તે દહીં, ખાંડ અને ઈલાયચી પાઉડરની મદદથી બનાવવામાં આવે છે.

    શ્રીખંડ – તે એક હેલ્ધી અને ટેસ્ટી મીઠાઈ છે. તે દહીં, ખાંડ અને ઈલાયચી પાઉડરની મદદથી બનાવવામાં આવે છે.


    Most Read Stories

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال