Pustak na pane thi: આપણાં પવિત્ર સોમનાથ પર ક્યારે પડ્યા કાયર ગઝનવીના પગ ?

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi: આપણાં પવિત્ર સોમનાથ પર ક્યારે પડ્યા કાયર ગઝનવીના પગ ?

માનસી ઉપાધ્યાય

|

ઑક્ટો 19, 2022 | 8:04 PM

કોઈ  રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (પુસ્તક)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક  વાંચનનો (પુસ્તક વાંચન)સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી (Pustak na pane thi) સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ પુસ્તક પ્રભાસ અને સોમનાથના પેજ નંબર 159-160 ઉપર આપેલી ઐતિહાસિક વિગતો કે   સોમનાથમાં ગઝનવીએ કયારે પ્રવેશ કર્યો હતો.

أحدث أقدم