Monday, November 14, 2022

Kutch માં નર્મદા કેનાલમાં ડૂબી જવાથી પાંચ લોકોના મોત

કચ્છના મુન્દ્રાના ગુંદાલાની નર્મદા કેનાલમાં 5 લોકોના ડુબવાથી મોત નિપજ્યા છે. આ પાંચેય લોકોના મૃતદેહને બહાર કાઢી હોસ્પિટલમાં પોસ્ટમાર્ટમ અર્થે ખસેડ્યા છે. ગામની નજીક આવેલી નર્મદા કેનાલમાં અકસ્માતે એક વ્યક્તિ ડુબતો હતો તેને બચાવવા જતા 3 મહિલા સહિત 5 લોકો મોતને ભેટ્યા છે.

Kutch માં નર્મદા કેનાલમાં ડૂબી જવાથી પાંચ લોકોના મોત

કચ્છ નર્મદા કેનાલ

છબી ક્રેડિટ સ્ત્રોત: ફાઇલ છબી

TV9 ગુજરાતી

| સંપાદિત: ચંદ્રકાંત કનોજા

નવે 14, 2022 | 10:03 p.m

કચ્છના મુન્દ્રાના ગુંદાલાની નર્મદા કેનાલમાં 5 લોકોના ડુબવાથી મોત નિપજ્યા છે. આ પાંચેય લોકોના મૃતદેહને બહાર કાઢી હોસ્પિટલમાં પોસ્ટમાર્ટમ અર્થે ખસેડ્યા છે. ગામની નજીક આવેલી નર્મદા કેનાલમાં અકસ્માતે એક વ્યક્તિ ડુબતો હતો તેને બચાવવા જતા 3 મહિલા સહિત 5 લોકો મોતને ભેટ્યા છે. તો સમગ્ર બનાવના પગલે પોલીસ, સામાજીક અને રાજકીય આગેવાન ઘટનાસ્થળ પર પહોંચી ઘટનાનો તાગ મેળવ્યો હતો.

Related Posts: