Wednesday, November 23, 2022

Pustak na pane thi: પાકિસ્તાની પ્રપંચ અને કાયરતાનો ભોગ બન્યા ગુજરાતના બીજા મુખ્યમંત્રી !

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi: પાકિસ્તાની પ્રપંચ અને કાયરતાનો ભોગ બન્યા ગુજરાતના બીજા મુખ્યમંત્રી !

Pustak na pane thi

TV9 ગુજરાતી

| સંપાદિત: માનસી ઉપાધ્યાય

નવેમ્બર 23, 2022 | 10:12 A.M

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક  વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી  સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.  હાલમાં ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારકે તમને વિવિધ રસપ્રદ  રાજકીય ઘટનાઓ અંગે માહિતી આપીશું, તો  ચાલો આજે જાણીએ  પુસ્તક ગુજરાતની અસ્મિતાના પેજ નંબર 117  ઉપર આપેલી વિગતો કે  ગુજરાતના એ કયા મુખ્યમંત્રી હાત જે પાકિસ્તાની પ્રપંચ અને કાયરતાનો ભોગ બન્યા હતા. જાણો આ ઐતિહાસિક અને રાજકીય માહિતી વધારતી વિગતો.

Related Posts: