Sunday, November 20, 2022

Tv9ના સત્તા સંમેલનમાં બોલ્યા મનસુખ માંડવિયાનું નિવેદન, 'પાટીદારો ભાજપ સાથે હંમેશા રહેવાના છે'

Gujarat Election 2022: Tv9ના સત્તા સંમેલનમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગુજરાત ચૂંટણીને લઈને ખેડૂતો, પાટીદારો, સહિત અનેક મુદ્દે વાત કરી જેમા તેમણે જણાવ્યુ કે ખેડૂતોને પાકના સારા ભાવ મળી રહ્યા છે

TV9 ગુજરાતી

| સંપાદિત: મીના પંડ્યા

નવેમ્બર 20, 2022 | 11:55 p.m


Related Posts: