અમદાવાદ23 મિનિટ પહેલા
- કૉપી લિંક

કોંગ્રેસ તરફ લોકોએ ભારે મતદાન કર્યું હોવાનું ગણીત કોંગ્રેસ નેતાઓ ગણી રહ્યા છે અને ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ સરકાર બનાવવા માટે જઈ રહયી છે એમ ભરતસિંહ નું માનવું છે સમૃદ્ધિ અને ગુજરાતમાં નવસર્જન માંટે કોંગ્રેસ ને બહુમત મળશે અને સરકાર કોંગ્રેસ ની બને છે 30 તારીખે મતદાન થયું હોત તો 100 સીટ આવતી પણ હવે 125 સીટ સાથે કોંગ્રેસ સરકાર બનાવે છે કૉંગેસ નેતાઓ સરકાર બનવાના દાવા કરી રહ્યા છે ત્યારે હજુ evm ખૂલ્યા પછી વાસ્તવિક ચિત્ર સામે આવશે કોંગ્રેસ ની ધારસભ્યો બેઠક કૉંગ્રેસ ભવન ખાતે રાખવામાં આવી છે બેઠકમાં પ્રભારી રધુ શર્મા અને ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ સહિત ઘાટલોડિયા કોંગ્રેસ ના ઉમેદવાર અમિ યાજ્ઞિક દાણીલીમડા કૉંગ્રેસ ઉમેદવાર શૈલેષભાઇ પરમાર પોતાની જીતનો દાવો વ્યક્ત કર્યો છે કેટલા મતની લીડ નહિ પણ દાણીલીમડા બેઠક પર કૉંગ્રેસ વિજય બને છે એક મત થી કે 50 હજાર મતથી જીત એ જીત જ કહેવાય છે આપ પાર્ટી બે ચાર સીટો છોડીને ગુજરાત માં ક્યાં ચિત્ર માં નથી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ફાઈટ છે કોંગ્રેસ સરકાર બનાવે છે..શૈલેષભાઇ પરમાર કોંગ્રેસ નેતા પ્રભારી રધુ શર્માએ જણાવ્યુ હતુ કે ભાજપના કાર્યકરો ને પોતાના પક્ષથી નારજગી અને ગુસ્સો હતો અને એક પણ ભાજપના કાર્યકરો પ્રચાર માટે નીકળ્યો નહોતો જનતા મોઘવારી બેરોજગારી સહિતના મુદ્દાથી પરેશાન છે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ગુજરાતમાં હાલત ખરાબ છે છતાં પણ ભાજપ 150 સીટ જીત નો દાવો કરી રહી છે કાલે ખબર પડી જશે કોંગ્રેસ ની સારી ફીડ બેક જનતા માંથી આવી રહયી છે સિનિયર નેતાઓ ની બેઠક પછી કોંગ્રેસ કોઈ રણનીતિ બનાવવાના મૂડ માં છે