Friday, December 16, 2022

શું તમને પણ ઠંડીમા માથુ દુખે છે ? તો અજમાવો આ સરળ ઉપાયો

TV9 ગુજરાતી

TV9 GUJARATI | સંપાદિત: ભાવેશ ભટ્ટી

આના રોજ અપડેટ કરેલ: ડિસે 16, 2022 | બપોરે 3:33

ઠંડીમાં ફૂંકાતા પવનને કારણે સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ જોવા મળે છે. જેમા માથાનો દુખાવો પણ થાય છે તો આજે આપણે તેના કેટલાક સરળ ઘરેલું ઉપચાર જાણીશું.

ઠંડીમાં ફૂંકાતા પવનને કારણે સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ જોવા મળે છે. કેટલીકવાર તેના કારણે માથાનો દુખાવો પણ થાય છે અને તેનું મુખ્ય કારણ હેમોડાયનેમિક ફેરફાર હોવાનું માનવામાં આવે છે. આજે આપણે તેના કેટલાક ઘરેલું ઉપાય જાણીશું જેનો ઉપયોગ કરવાથી આરામ અનુભવી શકો છો.

ઠંડીમાં ફૂંકાતા પવનને કારણે સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ જોવા મળે છે. કેટલીકવાર તેના કારણે માથાનો દુખાવો પણ થાય છે અને તેનું મુખ્ય કારણ હેમોડાયનેમિક ફેરફાર હોવાનું માનવામાં આવે છે. આજે આપણે તેના કેટલાક ઘરેલું ઉપાય જાણીશું જેનો ઉપયોગ કરવાથી આરામ અનુભવી શકો છો.

જો તમને શિયાળામા ઠંડામાં પવનના કારણે માથાના દુઃખાવાની સમસ્યા થતી હોય તો તમારે રોજ હળદરવાળું દૂધ પીવું જોઈએ. તે શરીરને ગરમી આપવા ઉપરાંત રોગપ્રતિકારક શક્તિમા વધારો કરે  છે.

જો તમને શિયાળામા ઠંડામાં પવનના કારણે માથાના દુઃખાવાની સમસ્યા થતી હોય તો તમારે રોજ હળદરવાળું દૂધ પીવું જોઈએ. તે શરીરને ગરમી આપવા ઉપરાંત રોગપ્રતિકારક શક્તિમા વધારો કરે છે.

જો તમેને હર્બલ ટી પી શકતા હોય તો તમારે હર્બલ ટી પીવી જોઈએ. આયુર્વેદ અનુસાર તુલસી અને આદુ સાથે કાળી ચા પીવાથી શરદીમાં ફાયદો થાય છે. આ નુસ્ખા અપનાવવાથી શરીરને અન્ય ઘણા ફાયદા પણ થાય છે.

જો તમેને હર્બલ ટી પી શકતા હોય તો તમારે હર્બલ ટી પીવી જોઈએ. આયુર્વેદ અનુસાર તુલસી અને આદુ સાથે કાળી ચા પીવાથી શરદીમાં ફાયદો થાય છે. આ નુસ્ખા અપનાવવાથી શરીરને અન્ય ઘણા ફાયદા પણ થાય છે.

વધારે તકલીફ હોય તો લવિંગ, ઈલાયચી, કાળા મરી, અશ્વગંધા અને અન્ય ઔષધોનો ઉકાળો બનાવીને પી શકો છો. કોરોના સમયમા તેને રોગપ્રતિકારક શક્તિ વધારવાનો શ્રેષ્ઠ માર્ગ માનવામાં આવતો હતો. તમે તેને રોજ યોગ્ય માત્રામા પીવુ જોઈએ.

વધારે તકલીફ હોય તો લવિંગ, ઈલાયચી, કાળા મરી, અશ્વગંધા અને અન્ય ઔષધોનો ઉકાળો બનાવીને પી શકો છો. કોરોના સમયમા તેને રોગપ્રતિકારક શક્તિ વધારવાનો શ્રેષ્ઠ માર્ગ માનવામાં આવતો હતો. તમે તેને રોજ યોગ્ય માત્રામા પીવુ જોઈએ.

શરીરમાં વિટામિન્સની ઉણપને કારણે પણ માથાનો દુખાવો થાય છે. વિટામિન ડી એક આવશ્યક પોષક તત્વ છે અને તેનું સેવન હંમેશા કરવું જોઈએ. તમે સૂર્યપ્રકાશ દ્વારા અથવા તો કેળા અને દૂધ ખાઈને પણ આ ઉણપને દૂર કરી શકો છો.

શરીરમાં વિટામિન્સની ઉણપને કારણે પણ માથાનો દુખાવો થાય છે. વિટામિન ડી એક આવશ્યક પોષક તત્વ છે અને તેનું સેવન હંમેશા કરવું જોઈએ. તમે સૂર્યપ્રકાશ દ્વારા અથવા તો કેળા અને દૂધ ખાઈને પણ આ ઉણપને દૂર કરી શકો છો.


સૌથી વધુ વાંચેલી વાર્તાઓ

Related Posts: