Tuesday, December 20, 2022

મંત્રી મંડળનું વિસ્તરણ જાન્યુઆરીના અંતમાં નહી થાય, બજેટ સત્ર બાદ લેવાશે નિર્ણય

Gandhinagar News: જાન્યુઆરીના અંત સુધીમાં મંત્રીમંડળ વિસ્તરણની રાહ જોઈને બેઠેલા ભાજપના ધારાસભ્યોની આશા પર હાલ પૂરતું તો ઠંડુ પાણી ફરી વળશે. જે કોઈપણ નિર્ણય વિસ્તરણ મુદ્દે લેવાશે તે હવે બજેટ સત્ર બાદ જ લેવાશે.