Sunday, January 15, 2023

16થી 21 જાન્યુઆરી વચ્ચે પાવાગઢ જવાનું વિચારી રહ્યા છો? તો આ વાંચજો નહીં તો થશે પસ્તાવો

ઉષા બ્રેકોએ જાહેરાત કરતા જણાવ્યું છે કે, 16 થી 21 જાન્યુઆરી રોપ વે સેવા બંધ રાખવામાં આવશે. જે બાદ 21 જાન્યુઆરી બાદ રાબેતા મુજબ રોપ વે સેવા શરૂ કરવામાં આવશે.

Related Posts: