Monday, January 2, 2023

પ્રાચી તીર્થ ગંદકીનું ધામ, તીર્થધામને સ્વચ્છ સુંદર બનાવવા ભાવિકોની માંગ

અહીં આવેલ પાણીના કુંડમાં સ્નાન કરી અને મોક્ષ પીપળાને પાણી રેડી પિતૃ તર્પણ કરી અને ભાવિકો ધન્ય બનતા હોય છે ત્યારે એક તરફ લોકોની આટલી મોટી શ્રદ્ધા છે. જ્યારે બીજી તરફ આજ જલકુંડ અને સરસ્વતી નદી હાલ ગંદકીની નદી તરીકે જોવા મળે છે.

Related Posts: