ભાવનગર: તળાજા પંથક વિદેશી પક્ષીઓ માટે હુંફાળું ઘર

ભાવનગર જિલ્લા ના તળાજા વિસ્તાર માં આવેલું નિકોલ બંધારો પક્ષી અભ્યારણ્યમાં હજારો માઇલ દૂરથી ઉડીને અવનવા પક્ષીઓ આવી રહ્યાં છે. આ અભ્યારણ્યમાં 630 હેક્ટર વિસ્તારરમાં ફેલાયેલુ એક તળાવ છે. જ્યાં 135 જેટલી જાતિના વિવિધ પક્ષીઓ જોવા મળે છે

أحدث أقدم