Sunday, March 12, 2023

આજે સાંજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારકા આહિર સમાજવાડી ખાતે શ્રી લક્ષ્મી નારાયણ નવકુંડી મહાયજ્ઞમાં ઉપસ્થિત રહેશે, કલેક્ટરે સ્થળ સમીક્ષા કરી | CM Bhupendra Patel will attend Sri Lakshmi Narayan Navkundi Mahayagna at Dwarka Ahir Samajwadi this evening, Collector reviewed the venue | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • CM Bhupendra Patel Will Attend Sri Lakshmi Narayan Navkundi Mahayagna At Dwarka Ahir Samajwadi This Evening, Collector Reviewed The Venue

દ્વારકા ખંભાળિયા23 મિનિટ પહેલા

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજ રોજ દેવભૂમિ દ્વારકાના પ્રવાસે પધારવાના છે. તે સંદર્ભે કલેક્ટર એમ.એ.પંડ્યા દ્વારા સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનો તથા માર્ગદર્શન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી સાંજે 4.00 કલાકે દ્વારકા ખાતે પધારશે. ત્યારબાદ આહિર સમાજવાડી ખાતે વિશ્વ કલ્યાણ માટે યોજાનાર શ્રી લક્ષ્મી નારાયણ નવકુંડી મહાયજ્ઞમાં ઉપસ્થિત રહેશે. તેમજ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરશે.

આ તકે નિવાસી અધિક કલેક્ટર ભુપેશ જોટાણીયા સહિત અધિકારીઓ ઊપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: