ભરૂચ33 મિનિટ પહેલા
- કૉપી લિંક

ભારતીય વિચાર મંચ દ્વારા શનિવારે મોડી સાંજે વિચાર ગોષ્ઠીનું આયોજન કરાયું હતું. જ્યેન્દ્રપૂરી આર્ટ્સ એન્ડ સાયન્સ કલેજના સભાખંડમાં વક્તા તરીકે લેખક ચિંતક ડો. અજિત આપ્ટે ઉપસ્થિત રહ્યાં હતાં. છત્રપતિ શિવાજી કે શાસન સે વર્તમાન શીખ વિષય ઉપર વક્તા દ્વારા તેમના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. વિચાર ગોષ્ઠીનું આયોજન ભરૂચ વિચાર મંચના અધ્યક્ષ ડો. સુનિલ શ્રોત્રીય, મંત્રી હરેશ પટેલ, અન્ય મહાનુભવો અને શ્રોતાઓ મોટી સંખ્યમાં હાજર રહી કાર્યકમને માણ્યો હતો.
અન્ય સમાચારો પણ છે…