Sunday, April 30, 2023
રાજકોટ-પોરબંદર વિશેષ ટ્રેન રાજકોટથી 30 મિનિટ વહેલી ઉપડશે, પોરબંદર સ્ટેશને 19.10 કલાકે પહોંચશે | Rajkot-Porbandar special train will leave Rajkot 30 minutes early, reach Porbandar station at 19.10 hours | Times Of Ahmedabad
પોરબંદર2 કલાક પહેલા
- કૉપી લિંક

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-પોરબંદર વચ્ચે રાજકોટ-પોરબંદર વિશેષ ટ્રેન (09595) અઠવાડિયામાં 6 દિવસ (મંગળવાર સિવાય) ચલાવવામાં આવે છે.
પશ્ચિમ રેલવે દ્વારા 08 મી મે 2023 થી આ ટ્રેનનો સમય બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન રાજકોટથી 30 મિનિટ વહેલી એટલે કે તેના હાલના 15.15 કલાકના સમયને બદલે 14.45 કલાકે ઉપડશે અને પોરબંદર સ્ટેશને 19.10 કલાકે પહોંચશે.
નોંધનીય છે કે ટ્રેન નંબર 09596 પોરબંદર-રાજકોટ સ્પેશિયલ ટ્રેનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.ટ્રેનોના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન વિશે વિગતવાર માહિતી માટે, કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી.
API Publisher
April 30, 2023
live news in india
,
Today news
,
Today news in India
,
trending
No comments
:
Subscribe to:
Post Comments
(
Atom
)
No comments :
Post a Comment