ગીર સોમનાથ (વેરાવળ)2 કલાક પેહલા
- કૉપી લિંક

શું ધનતેરસને દિવસે માત્ર ધનની જ પૂજા કરી શકાય..? પરંતુ ગીર સોમનાથમાં પોતાની આજીવિકા એવા કેમેરાઓનું સમૂહ પૂજન અહીંના ફોટોગ્રાફર દ્વારા પૂરી ભક્તિ અને શ્રદ્ધા સાથે કરાય છે. જરા આશ્ચર્ય જરૂર લાગશે પરંતુ આ હકીકત છે. વેરાવળમાં ફોટોગ્રાફર એસો. દ્વારા 11માં વર્ષે કેમેરા પૂજન કરવામાં આવ્યું. છેલ્લા 10 વર્ષથી કેમેરા. ઝૂમ લેન્સ, કમ્પ્યૂટર, લેપટોપ વગેરેનું શાસ્ત્રોક્ત વિધીથી પૂજન કરાય છે.

વેરાવળમાં છેલ્લા 10 વર્ષથી ફોટોગ્રાફર ભાઈઓ દ્વારા પોતાના