Thursday, November 9, 2023

Bihar CM Nitish Kumar was burnt in effigy and raised slogans regarding his controversial statement about women in the assembly | બિહારના CM નીતિશકુમારે વિધાનસભામાં મહિલાઓને લઈને આપેલા વિવાદિત નિવેદન મામલે પૂતળાદહન કરી સૂત્રોચ્ચાર કરાયા

રાજકોટ8 મિનિટ પેહલા

  • કૉપી લિંક

તાજેતરમાં બિહારના CM નીતિશકુમારે વિધાનસભામાં મહિલાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. જેને લઈને વિરોધનો સુર ઉઠતા તેઓએ માફી પણ માંગી હતી. જોકે, આમ છતાં ભાજપનાં મહિલા મોરચા દ્વારા ઠેર-ઠેર ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આજે રાજકોટના કિસાનપરા ચોક ખાતે ભાજપનાં મહિલા આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં નીતીશકુમારનું પૂતળાદહન કરી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી પણ આ તકે હાજર રહ્યા હતા.

વિધાનસભામાં બહેનો માટે અભદ્ર ટિપ્પણી કરી આ અંગે ભાજપનાં