અમદાવાદ16 મિનિટ પેહલા
- કૉપી લિંક

ગુજરાતમાં અદાણી ડીલરોને કમિશન ઓછું મળતું હોવાથી ડોલરને ખુબ નુકસાન વેઠવું પડે છે અને CNGના પંપ બંધ કરવા તેમજ વેચી દેવા પડે જેની સામે ગુજરાત ગેસ, સાબરમતી ગેસ, ચરોતર ગેસ જે સરકારી ગેસ કંપનીઓ સારું કમિશન આપે છે અને ભાવ પણ અદાણી ગેસ કરતા ઓછો છે. માટે આ ગુજરાતના તમામ ડીલરો અદાણી પાસે ભાવ ઘટાડો તેમજ કમિશન વધારો કરવાની માગ કરી રહ્યા છે. જેને લઇને આગામી દિવસમાં ભૂખ હડતાળ અને પેટ્રોલ પંપ બંધ કરીને હડતાળ કરવામાં આવશે.
8 કલાક માટે અન્ન ત્યાગ કરી વિરોધ કરશે અમદાવાદના કર્ણાવતી