Friday, November 10, 2023

Dhanvantari Yajna held in Girsomanath district | આયુર્વેદ દિવસ નિમિત્તે 'સર્વે ભવન્તુ સુખિનઃ'ની ભાવના સાથે લઈ અધિકારીઓએ સમગ્ર વિશ્વની સુખાકારી માટે પ્રાર્થના કરી

ગીર સોમનાથ (વેરાવળ)2 કલાક પેહલા

  • કૉપી લિંક

ધનતેરસના પવિત્ર દિવસે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા આયુર્વેદ શાખા ગીર સોમનાથ દ્વારા જિલ્લા પંચાયત કચેરીના પરિસરમાં ધનવંતરી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મૂછાર અને જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે સહિત આયુર્વેદ વિભાગના વૈદ્ય વિજયસિંહ ગોહિલ સહિત કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

“આયુર્વેદના જ્ઞાનને પુસ્તકો, ગ્રંથો અને ઘરગથ્થુ ઉપચારોમાંથી