Tuesday, November 7, 2023

Dharmasabha will be held tomorrow at Danev Ashram Sanosara | દાનેવ આશ્રમ સણોસરામાં આવતી કાલે યોજાશે ધર્મસભા

featured image

સણોસરા31 મિનિટ પેહલા

  • કૉપી લિંક
  • સન્માન સાથે નીરૂબાપુનું થશે અભિવાદન

ઈશ્વરિયા | દાનેવ આશ્રમ સણોસરામાં બુધવારે શારદાપીઠ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીની ધર્મસભા યોજાશે. અહી ધર્માચાર્યોની ઉપસ્થિતિમાં સન્માન સાથે નીરુબાપુનું અભિવાદન થશે.ભાવનગર જિલ્લાના સણોસરામાં દાનેવ આશ્રમ ખાતે શારદાપીઠ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજનું આગમન થનાર છે. બુધવાર સવારે 9-30 કલાકે સન્માન સાથે ધર્મસભા યોજાશે.

ભારત વર્ષના સનાતન ધર્મ ધરોહર રહેલ આદિ શંકરાચાર્યજી સ્થાપિત