3 મિનિટ પેહલા
- કૉપી લિંક

હાલ દિવાળીના તહેવારોને લઈ ગુજરાતની બજારો ભારે રોનક જોવા મળી રહી છે. લોકો દિવાળીના પર્વને લઈ મીઠાઈ-ફરસાણની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ શહેરમાં સતત ખાદ્ય પદાર્થો વેચાણ કરતા વેપારીઓની ત્યાં દરોડા કરીને ભેળસેળયુક્ત વસ્તુઓનો નાશ કરી રહ્યા છે. લોકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારના ચેડાં ન થાય તેને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગ અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સતત ખાદ્ય પદાર્થોના વેપારીઓની ત્યાં ચેકિંગ પ્રક્રિયા હાથને કાર્યવાહી કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં મુખ્યમત્રીએ ખાદ્ય પદાર્થોની ચકાસણી લઈ આરોગ્ય વિભાગને સતત આ મુહિમ ચાલુ રાખવા ચર્ચા કરી હતી
વેપારીઓ નફાની લાલચમાં મિલાવટી મીઠાઈ ન બનાવે આરોગ્ય મંત્રી