પોરબંદર7 મિનિટ પેહલા
- કૉપી લિંક

પોરબંદરમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાપિત સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આવેલા શ્રી હરિ મંદિરમાં વિવિધ મનોરથ અનેક પૂજા અને દીપદાન સાથે દિપાવલીનું પર્વ ઉજવવામાં આવશે.
તા.10-11-2023 શુક્રવારના રોજ ધનતેરસના દિવસે શ્રીહરિ