- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- રાજકોટ
- રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ત્રણ મહિનામાં દૂધના ઉત્પાદનમાં 11 ટન ભેળસેળયુક્ત ઉત્પાદનો જપ્ત કર્યા છે.
રાજકોટ42 મિનિટ પેહલા
- કૉપી લિંક

રાજકોટમાં વેપારીઓ વધુ નફો કમાવવાની લાલચે ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો બજારમાં વેચી રહ્યા છે. આ પ્રકારના ખાદ્ય પદાર્થોના કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર તેની ગંભીર અસરો પડતી હોવાથી ફૂડ વિભાગ દ્વારા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા પણ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં દૂધની બનાવટમાં થતી ભેળસેળનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણેક મહિનામાં દૂધની બનાવટની અલગ અલગ 11 ટન જેટલી ભેળસેળ યુક્ત વસ્તુઓ ઝડપી લેવામાં આવી છે.
ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો વેચતા વેપારીઓ વિરુદ્ધ કડક