મહિસાગર (લુણાવાડા)4 મિનિટ પેહલા
- કૉપી લિંક

સમગ્ર રાજ્યમાં 8માં આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે “આયુર્વેદ ફોર વન હેલ્થ” વિષય પર હર દિન હર કિસી કે લિયે આયુર્વેદ થીમ અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા આયુષની કચેરી દ્વારા આયુષ મેળા સહિત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે.

જેના ભાગરૂપે મહીસાગર જિલ્લા પંચાયત કચેરી આયુર્વેદ શાખા ખાતે