અમદાવાદ14 મિનિટ પેહલા
- કૉપી લિંક

અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન હોવાનું પ્રદૂષણ વધી રહ્યું છે. ખાસ કરીને શહેરના રખિયાલ અને રાયખડ વિસ્તારમાં હવાનું પ્રદૂષણ સૌથી વધુ હોવાનું હોવાનું સામે આવ્યું છે.રિવ્યુ બેઠકમાં શહેરના પ્રદૂષણની ગંભીર ચર્ચા કરાઈ હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનરે એમ. થેન્નારસને પ્રદૂષણના કારણો તપાસવા સંબંધિત વિભાગોને સૂચના આપી હતી. શહેરના રખિયાલમાં 303 એક્યુઆઈ, નવરંગુપરામાં 221 અને 130 એક્યુઆઈ નોંધાયો હતો.
ખાસ કોડ બનાવવા માટે સૂચના રખિયાલ વિસ્તારમાં ફેક્ટરીઓ અને