જુનાગઢ2 કલાક પેહલા
- કૉપી લિંક

આજે 9 નવેમ્બર એટલે કે, જૂનાગઢના આઝાદી દીને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને પદ્મશ્રી સન્માન સમિતિના દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો હતો.જેના સંયુક્ત ઉપક્રમે અલગ અલગ 51 સંસ્થાઓ દ્વારા પદ્મશ્રી ડો.જયંત વ્યાસ તથા પદ્મશ્રી ભીખુદાન ગઢવી ઉપરાંત અન્ય ત્રણ પદ્મશ્રી સ્વ. કવિ દાદ, સ્વ. દિવાળીબેન ભીલ અને સ્વ. વલ્લભભાઈ મારવણીયાનું મરણોત્તર સન્માન કાર્યક્રમ યોજાયો હતો.

શહેરના હોટલ ફર્નના વિશાળ હોલમાં વરિષ્ઠ સંત અને ભારત સાધુ