- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- રોગો
- મોરબીમાં ફૂડ વિભાગ દ્વારા અગાઉ લેવામાં આવેલા લોટના સેમ્પલ ફેલ; જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
મોરબી3 કલાક પેહલા
- કૉપી લિંક

દિવાળીના પર્વને ધ્યાને લઈને કમિશ્નર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગર સુચના અન્વયે સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરાયું હતું.જેને પગ્લે મોરબી જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દિવાળી તહેવારને પગલે મોરબી જિલ્લામાં ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી. અગાઉ મોરબીમાંથી શ્રી સ્વામીનારાયણ ફરાળી લોટ અને શ્રી સ્વામીનારાયણ રાજગરા લોટના નમુના લેવાયા હતા. જેના નમુના ફેલ થયા હતા જેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

હેરમાં વિવિધ સ્થળેથી ગુલાબ જાંબુન, ટોપરાપાક, કેસર પેંડા,