Saturday, November 11, 2023

Special worship on the day of Kali Chaudas | રાજકોટના બાલાજી મંદિરમાં 51 કુંડી મારુતિ યજ્ઞનું આયોજન; મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ કરાયા; આધિ-વ્યાધિ, ઉપાધી ટાળવા પ્રાર્થના

રાજકોટ5 કલાક પેહલા

  • કૉપી લિંક

આજે કાળી ચૌદશનો દિવસ છે અને આજના દિવસે રાજકોટમાં કરણસિંહજી બાલાજી મંદિર ખાતે યજ્ઞ સાથે પૂજા પાઠ કરવામાં આવી રહ્યા છે. કાળી ચૌદસના દિવસે દેવી દેવતાઓની પૂજા અર્ચના કરવાનું અનેરૂ મહત્ત્વ છે. જેને લઇ આજરોજ કાળી ચૌદસના દિવસે રાજકોટ શહેર ખાતે આવેલા બાલાજી મંદિર ખાતે 51 કુંડી મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં જ હનુમાન ચાલીસાના પાઠ, બજરંગ બાણ તેમજ હનુમાન બાહુક સહિતના પઠન દ્વારા યજ્ઞ કરવામાં આવ્યા હતા.

હનુમાન ચાલીસાના પાઠનું આયોજન હિન્દૂ ધર્મમાં કુંડી યજ્ઞનું