Monday, November 6, 2023

The government was immediately relieved of retired IAS A.J. Shah contract appointed, and Banchha Nidhi Pani was given additional charge | સરકારે એ.જે. શાહને તાત્કાલિક ધોરણે કરારમુક્ત કર્યા, બંછા નિધિ પાનીને વધારાનો હવાલો સોંપાયો

  • ગુજરાતી સમાચાર
  • સ્થાનિક
  • ગુજરાત
  • સરકારે નિવૃત્ત IAS AJ શાહના કોન્ટ્રાક્ટમાંથી તાત્કાલિક રાહત આપી હતી અને બંછા નિધિ પાનીને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.

4 મિનિટ પેહલા

  • કૉપી લિંક

નિવૃત્ત IAS એ.જે. શાહની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSE)ના કરાર આધારિત નિમણૂક કરાઈ હતી. જોકે, રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટ રદ કરી દીધો હતો અને તેમને હટાવી દીધા હતા. જ્યારે તેમની ખાલી પડેલી જગ્યા પર કમિશ્નર ઓફ ટેક્નિકલ એજ્યુકેશન બંછા નિધિ પાનીને નિમી દેવાયા છે.

30 જૂને નિમણૂક કરાઈ હતી રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ

Related Posts: