4 મિનિટ પેહલા
- કૉપી લિંક

અમદાવાદના ચાંગોદર પોલીસ મથકે ચાલુ વર્ષે એક સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી. સગીરા સાથે આ ઘટના બનતા તે ગર્ભવતી બની હતી. જો કે, સગીરાના વાલીએ સગીરાના ગર્ભપાતનો નિર્ણય કરતા એડવોકેટ અરબાઝખાન પઠાણ અને મોહમ્મદઝૈદ સૈયદ મારફતે હાઈકોર્ટના નિર્દેશ માંગતી અરજી કરી હતી.
સિવિલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટને આદેશ સગીરાના ગર્ભપાત અંગે