ગાંધીનગર4 કલાક પેહલા
- કૉપી લિંક

પાટનગરને ઢોરવાડા અને દબાણથી મુક્ત કરાવવા માટે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલી ઝુંબેશને નગરજનોની સાથે કાઉન્સિલરોએ પણ વધાવી છે. સેકટર-4ની પાછળ આવેલી સરકારી જમીન પર અનેક વર્ષોથી ઢોરવાડા અને ઝૂંપડાના દબાણ હતા. મ્યુનિસિપલ તંત્ર દ્વારા આ દબાણ દૂર કરીને 1.25 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઈ છે.

આજે કોર્પોરેશનની સામાન્ય સભા મેયર હિતેશભાઈ મકવાણાના અધ્યક્ષ