સુરેન્દ્રનગર4 મિનિટ પેહલા
- કૉપી લિંક

પાટડી નગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અનેક લોકો પાકા આવાસ મળ્યા છે, સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પ્લોટ ફાળવણી પણ કરવામાં આવી રહી છે. તેવામાં પાટડીમાં રાજાશાહી સમયથી રહેતા બજાણીયા સમાજના લોકો આવાસ યોજના તો દૂરની વાત છે, પોતાના પ્લોટ પણ નથી ધરાવતા ! એટલું જ નહીં આ લોકો પાટડી જૈનાબાદ રોડ પર આવેલ વોકળાના કાંઠે ઊંડી ખાઇની પાસે બાવળની વીડમાં ઝુંપડા બનાવી નાના ફુલકાઓ સાથે રહેવા મજબૂર છે.

ચોમાસા દરમિયાન વોકળાના કાંઠે ઉપરવાસના પાણી આવે ત્યારે તથા