નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા હીરાબેનનું શુક્રવારે વહેલી સવારે અમદાવાદની યૂએન મેહતા હોસ્પિટલમાં નિધન થઈ ગયું છે. તેઓ 100 વર્ષના હતા. હીરાબેનને સ્વાસ્થ્ય સંબંધિત અમુક તકલીફો હતી. બુધવારે સવારે અમદાવાદની યૂએન મેહતા ઈંસ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં ભરતી કરાવ્યા હતા. હીરાબેનના નિધનથી સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઈ છે. આ તમામની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, રોબર્ટ વાડ્રાએ ટ્વિટ કરીને સંવેદના વ્યક્ત કરી છે.
વડાપ્રધાન મોદીના માતાના નિધન પર રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને સંવેદના વ્યક્ત કરી છે.
प्रधानमंत्री नरेंद मोदी जी की माताजी, श्रीमती हीरा बा के निधन का समाचार अत्यंत दुःखद है।
इस मुश्किल समय में, मैं उन्हें और उनके परिजनों को अपनी गहरी संवेदनाएं और प्यार व्यक्त करता हूं।
— Rahul Gandhi (@RahulGandhi) December 30, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર