Tuesday, December 20, 2022

બ્રહ્માકુમારી સંસ્થાન શાંતિવનના સ્થાપક બી.કે. ભોપાલભાઈનું નિધન, આવતીકાલે અંતિમસંસ્કાર

અંબાજીઃ બ્રહ્માકુમારી સંસ્થાન શાંતિવનના સ્થાપક બી.કે. ભોપાલભાઈનું નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણાં સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી. તેને લઈને તેમની સારવાર ચાલુ હતી. આવતીકાલે 21 ડિસેમ્બરે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવશે. આબુ રોડ પર આવેલા શાંતિવનની સ્થાપનામાં બી.કે. ભોપાલભાઈનો મહત્ત્વનો ફાળો હતો. તેમના નિધનને લઈને દેશ-વિદેશમાં રહેલા સમર્થકોએ શોક વ્યક્ત કર્યો છે.

Published by:Vivek Chudasma

First published: