પરિવારજનોનો રાજકોટ સિવિલ હોસ્પિટલ સામે આક્ષેપ
થેલેસમિયાગ્રસ્ત સગીરાને લોહી ચડાવ્યા બાદ મોત થતાં તેના પરિવારજનોનોએ રાજકોટ સિવિલ હોસ્પિટલ સામે આક્ષેપ મૂક્યો છે. તેમના કહ્યા અનુસાર, LR મશીન ન હોવાને કારણે RCC બ્લડ ચડાવાય છે. RCC બ્લડને કારણે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને રિએક્શન આવે છે. મોત પાછળ રિએક્શન જવાબદાર છે કે પછી બીજા કોઇ કારણો છે, તેની તપાસ ચાલી રહી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં
થેલેસેમિયાગ્રસ્ત બાળકને લોહી ચડાવ્યા બાદ મોત
LR ફિલ્ડ વગરનું લોહી ચડાવ્યું હોવાનો આક્ષેપ#Rajkot #CivilHospital #controversy #Thalassemia #childdies #bloodtransfusion pic.twitter.com/V0zHz9rRnm
— News18Gujarati (@News18Guj) December 20, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat News, Rajkot News, Thalassemia