ડોક્ટરનું શું કહેવું છે?
બીજી બાજુ, કોરોનાનો નવો વેરિએન્ટ આપણા માટે વધુ ઘાતક સાબિત નહીં થાય તેવો દાવો તબીબી નિષ્ણાંત ડો. અતુલ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. આ દાવા સાથે તેમણે કેટલાક કારણો પણ આપ્યા છે. તેમનું કહેવું છે કે, અત્યારના તમામ વેરિયન્ટ ઓમિક્રોન વેરિયન્ટ છે. ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટથી ધણો જુદો છે. ડેલ્ટા વેરિયન્ટથી આપણે હેરાન થયા હતા. ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટની સરખામણીએ ધણો માઇલ્ડ છે. આપણી વેક્સિન અન્ય દેશોની વેક્સિન કરતાં ઘણી સારી છે. આપણી વેક્સિન મલ્ટીપરપઝ છે, જેણે હર્ડ ઇમુનિટી વધારી છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ અને વેક્સિનેશનથી જ આમાં રાહત મળશે.
જામનગરમાં વેક્સીનનો પ્રિકોશન ડોઝ લેવા કતારો લાગી
BF.7 નવા વેરિયન્ટને લઈને લોકો સજાગ
#NewsUpdate #Gujarat #coronavirus #COVID19 #vaccine #jamnagar pic.twitter.com/hfXqep4sbU— News18Gujarati (@News18Guj) December 24, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Coroan vaccines, Corona News, Gujarat News