Tuesday, January 17, 2023

ખાલી સફેદ રણ જોઇને પાછા ન આવી જતા, આ સ્થળે તો ચોક્કસ લેજો મુલાકાત, જુઓ તસવીરો

ગત વર્ષે સપ્ટેમ્બરમાં ખુલ્લો મુકાયેલો સ્મૃતિ વન કચ્છના એ દર્દનાક ઇતિહાસને રજૂ કરે છે ત્યારે અત્યારસુધી 1.50 લાખ જેટલા પ્રવાસીઓએ આ સ્મારકની મુલાકાત લીધી છે

Related Posts: