Tuesday, November 7, 2023

108 received 159 cases during Diwali in the last 3 years | દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ દરમિયાન દાઝી જવાના કેસ સૌથી વધુ અમદાવાદમાં, કયા જિલ્લામાં સૌથી ઓછા કેસ નોંધાયા જાણો અહીં...

અમદાવાદ13 મિનિટ પેહલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

દિવાળીના દિવસોમાં ફટાકડા ફોડવાનું ખુબ મહત્ત્વ હોય છે. પરિવાર સાથે ફટાકડા ફોડીને લોકો આનંદનો અનુભવ કરેં છે, પરંતુ કેટલીકવાર ફટાકડાને કારણે અનિચ્છનીય બનાવો પણ બનતા હોય છે. ફટાકડા સિવાય પણ કોઈ પણ પ્રકારે જેમ કે દીવાને કારણે આગ લાગી જવી કે ફટાકડાને કારણે આગ લાગવી જેવા બનાવને કારણે દાજી જવાના કિસ્સાઓ બનતા હોય છે. ત્યારે વધુ ગંભીર ઇજાઓ થતાં 108ને બોલાવવાની ફરજ પડતી હોય છે.

108ને આવતા કોલમાં 159 કેસ નોંધાયા દિવાળી દરમિયાન દાઝી જવાના

Related Posts: