અમદાવાદ13 મિનિટ પેહલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર
દિવાળીના દિવસોમાં ફટાકડા ફોડવાનું ખુબ મહત્ત્વ હોય છે. પરિવાર સાથે ફટાકડા ફોડીને લોકો આનંદનો અનુભવ કરેં છે, પરંતુ કેટલીકવાર ફટાકડાને કારણે અનિચ્છનીય બનાવો પણ બનતા હોય છે. ફટાકડા સિવાય પણ કોઈ પણ પ્રકારે જેમ કે દીવાને કારણે આગ લાગી જવી કે ફટાકડાને કારણે આગ લાગવી જેવા બનાવને કારણે દાજી જવાના કિસ્સાઓ બનતા હોય છે. ત્યારે વધુ ગંભીર ઇજાઓ થતાં 108ને બોલાવવાની ફરજ પડતી હોય છે.
108ને આવતા કોલમાં 159 કેસ નોંધાયા દિવાળી દરમિયાન દાઝી જવાના