બનાસકાંઠા (પાલનપુર)4 કલાક પેહલા
- કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં દિવાળીના તહેવારોમાં આરોગ્ય પ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર દ્વારા સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના કમિશ્નર ડો.એચ.જી.કોશીયાના માર્ગદર્શન હેઠળ તારીખ 01, ઓક્ટોબર થી તા 07 નવેમ્બર 2023 દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ટીમો બનાવી જિલ્લામાં સધન ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

કાર્યવાહી અંતર્ગત સ્પેશીયલ ડ્રાઇવ યોજી તંત્ર દ્વારા