- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- Surendranagar
- સુરેન્દ્રનગર જિલ્લામાં 24 અને 25 નવેમ્બરના રોજ યોજાનાર રવિ કૃષિ મહોત્સવના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
સુરેન્દ્રનગર6 કલાક પેહલા
- કૉપી લિંક

ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગની સમજ મળી રહે તે હેતુસર રાજ્યનાં તમામ તાલુકાઓમાં બે દિવસીય કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. 24 અને 25 નવેમ્બરના રોજ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ યોજાશે. આ રવિ કૃષિ મહોત્સવના આયોજન સંદર્ભે જિલ્લા કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, સભાખંડ ખાતે આજે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરે ઉપસ્થિત તમામ અધિકારી/ કર્મચારીઓને મહોત્સવ સંદર્ભે જરૂરી માર્ગદર્શન આપી વિવિધ સૂચનો કર્યા હતા.

આ બેઠકમાં સંબોધન કરતા જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે,