સાબરકાંઠા (હિંમતનગર)2 મિનિટ પેહલા
- કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આજે મહાવીરનગર ખાતે આવેલા ઉમિયા માતાજીના મંદિરે અયોધ્યામાં રામ મંદિરથી આવેલા અક્ષત કળશનું જય શ્રીરામના નારા સાથે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પૂજન અર્ચન કરી ઉપસ્થિત સૌ મહિલા અને ભાઈઓએ અક્ષત કળશ માથે લઈને ફેરવ્યો હતો અને વાજતે ગાજતે કર્ણાવતી પ્રસ્થાન કર્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે, આગામી 22મી જાન્યુઆરી 2024માં