Sunday, November 12, 2023

Diwali Festival celebrated with more than 1,000 lamps at Khambhat Sri Swaminarayan Temple | દિવાળીના ઉત્સવને લઈ ખંભાત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે 1,000થી પણ વધારે દીવડાઓથી દીપ ઉત્સવ મનાવાયો

ખંભાત2 કલાક પેહલા

  • કૉપી લિંક

ખંભાત શ્રી સ્વામિનારાયણ મંદિર રાણા ચકલા ખાતે દિવાળીના પર્વને લઈ દીપોત્સવ ઉજવવામાં આવ્યો હતો. દિવાળીના નવલા દિવસો એટલે હિન્દુ ધર્મના નવા વર્ષના દિવસોનો શુભારંભ થાય છે. દિવાળીના ઉત્સવને લઈ આખો હિન્દુ સમાજ મંદિરોમાં અને પોતાના ઘરોમાં દિવાળીના નવલા દિવસોમાં દીપોત્સવ મનાવે છે. ત્યારે ખાસ કરીને વિશેષ રીતે દિવાળીના દિવસે દીપ ઉત્સવનું અને મહત્વ છે.

ભગવાન શ્રીરામ લંકા પર વિજય મેળવી દિવાળીના દિવસે માતા સીતાને