- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- વલસાડ
- વલસાડના તિથલ બીચ પાસેના મંદિરમાં દિવાળીની રાત્રે, કોઠારી સ્વામી દ્વારા ચોપડાપૂજન કરવામાં આવ્યું હતું, વેપારીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
વલસાડ2 મિનિટ પેહલા
- કૉપી લિંક

વલસાડના રમણીય તિથલ દરિયા કિનારે આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે દિવાળીની રાત્રીએ છેલ્લા 25 વર્ષથી ચોપડા પૂજન કરવામાં આવે છે. મંદિરની રજત જયંતિ મહોત્સવની ઉજવણી પણ કરવામાં આવી રહી છે. ચોપડા પૂજનમાં વિદ્યાર્થીઓએ સરસ્વતી પૂજન અને વેપારીઓએ રોજ મેળના ચોપડાનું પૂજન કર્યું હતું. મોટી.સંખ્યામાં સ્વામિનારાયણ મંદિર ખાતે વેપારીઓ અને વિદ્યાર્થીઓના ચોપડાઓનું પૂજન સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીના હસ્તે ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું.

અરબી સમુદ્રના દરિયાકાંઠે સ્થિત વલસાડ જિલ્લાનું મુગટમણી સમાન